💦પ્રખરતા શોધ કસોટી( TALENT SEARCH TEST)ના અગાઉ લેવાયેલ પરીક્ષાના પ્રશ્નપત્રો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે
પ્રખરતા શોધ કસોટી (Prakharta Sodh Kasoti) નું આયોજન
કરવામાં આવે છે.પ્રખરતા શોધ કસોટી અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
👉પરીક્ષા MCQ (OMR પદ્ધતિ)
મુજબ લેવામાં આવશે.
👉આ કસોટીના પ્રશ્નપત્રમાં 1 થી 100 પ્રશ્નો આપેલા હોય
છે. તમામ પ્રશ્નો ફરજીયાત છે. દરેક પ્રશ્નનો 1 (એક) ગુણ છે. પ્રત્યેક સાચા
પ્રત્યુત્તરનો 1 ગુણ મળશે. પ્રત્યેક ખોટા પ્રત્યુત્તર માટે ¹/3 ગુણ કપાશે.
👉અભ્યાસક્રમ ધોરણ -9 ની કક્ષા પ્રમાણે રહેશે.
👉પ્રશ્નપત્ર -1 માટેનો સમય સવારે 11:00 કલાક થી 01:00 કલાક
અને ત્યારબાદ એક કલાકની રીસેસ રહેશે અને બપોરે 02:00 કલાક થી 04:00 કલાક દરમ્યાન
પ્રશ્નપત્ર -2 લેવામાં આવશે.
પ્રખરતા શોધ કસોટીના
તમામ જુના પ્રશ્નપત્રો
👉પ્રખરતા શોધ કસોટી -2013
👉પ્રખરતા શોધ કસોટી -2014
👉પ્રખરતા શોધ કસોટી -2015
👉પ્રખરતા શોધ કસોટી -2016
👉પ્રખરતા શોધ કસોટી -2017
👉પ્રખરતા શોધ કસોટી -2018
👉પ્રખરતા શોધ કસોટી Sample Paper - 2019
👉પ્રખરતા શોધ કસોટી -2019
👉પ્રખરતા શોધ કસોટી -2020
0 Comments