👉 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
👉રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના દિવસે કેમ ઉજવવામાં આવે છે?
👉રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સૌપ્રથમ ક્યારે ઉજવવામાં આવેલ?
👉રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
👉વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયારે ઉજવવામાં આવે છે? |
૨૮
ફેબ્રુઆરી |
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સર્વપ્રથમ કયારે ઉજવવામાં આવ્યો? |
વર્ષ
૧૯૮૭માં |
વિશ્વ વિજ્ઞાન દિવસ કયારે ઉજવવામાં આવે છે? |
૧૦
નવેમ્બર |
આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રામન ઈફેક્ટ અને ડૉ. ચંદ્રશેખર રામનને આદર આપવાનો હતો, આ ઉપરાંત તેના અન્ય ઘણા હેતુઓ પણ હતા જે નીચે મુજબ છે.
આમ તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૧૯૮૭થી ઉજવવામાં આવે છે.
૫રંતુ આ૫ણે અહી છેલ્લા ૫ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ વિશે માહિતી
મેળવીશુ.
વર્ષ |
થીમ (Themes) |
2017 |
વિકલાંગ વ્યક્તિઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી |
2018 |
ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી |
2019 |
લોકો માટે વિજ્ઞાન અને વિજ્ઞાન માટે લોકો |
2020 |
મહિલા અને વિજ્ઞાન |
2021 |
એસટીઆઈનું ભવિષ્ય: શિક્ષણ, કૌશલ્ય અને
કાર્ય પર અસર |
2022 |
લાંબા ગાળાના ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમો |
આ દિવસને ખાસ બનાવવા માટે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી
મંત્રાલય દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવે છે. ભારતની
શાળાઓ અને કોલેજોમાં આ દિવસે બાળકો દ્વારા વિવિઘ પ્રકારના કાર્યક્રમો, વિજ્ઞાન
પ્રોજેક્ટ્સ, સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને બાળકો આ
કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લે છે. એટલું જ નહીં, બાળકોને
વિજ્ઞાન વિષયની માહિતી આપવામાં આવે છે, જેથી
બાળકો આ વિષયમાં પોતાની કારકિર્દી બનાવી શકે. આ દિવસે રેડિયો અને ટીવી પર વિજ્ઞાન
અને તેની શોઘો આઘારિત વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં
વિજ્ઞાનની ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત વિજ્ઞાન સાથે સંકળાયેલી કોલેજોમાં
વૈજ્ઞાનિકોને પણ બોલાવવામાં આવે છે, જેથી
તેઓ કોલેજના વિદ્યાર્થીઓ સાથે તેમનો અનુભવ શેર કરી શકે.
0 Comments