NATIONAL MATHEMATICS DAY QUIZ-2022
👉તા. 22 ડિસેમ્બર ભારતના મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતિ નિમિત્તે લાયન્સ ક્લબ આણંદ યુવા દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસ ક્વિઝ-2022નું આયોજન કરેલ છે. જો આ ક્વિઝમાં તમારા 50% કે તેથી વધુ ગુણ આવશે તો તમારા ઇ-મેઇલ બોક્ષમાં સરસ મજાનું સર્ટીફિકેટ આવશે. સર્ટીફિકેટ તાત્કાલિક ડાઉનલોડ કરી લેવાનું રહેશે.
0 Comments