👉ધોરણ ૧૦ ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ બોર્ડની પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતીમાં વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલ આદર્શ ઉત્તરવહીઓ...
👉આ ઉત્તરવહીઓ, એસ. એસ. સી. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કેવી રીતે જવાબો લખીએ તો 100% ગુણ મળશે તેના માટે માર્ગદર્શક સ્વરૂપ રહેશે.
0 Comments