તૌકતે વાવાઝોડું અઢારમી મેના રોજ પોરબંદર અને નલિયાના દરિયાકાંઠાથી પસાર થવાની સંભાવના:
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વાવાઝોડું 18 મે ના રોજ રાજ્યમાં પોરબંદર અને નલિયાના દરિયાકાંઠા વચ્ચેથી પસાર થઇ શકે છે. વધુમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ આ મુજબ જણાવ્યું.
👉તૌકતે
વાવાઝોડાનો સંભવિત માર્ગ જોવા અહિં લિક કરો👈
0 Comments