NATIONAL MATHEMATICS DAY QUIZ-2021
22, ડિસેમ્બર મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મતિથિએ સૌને જય ગણિત સાથે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્વિઝ-2021નું આયોજન...
સુચનાઓ:
👉10 પ્રશ્નોના જવાબો આપવાના રહેશે.
👉બધાજ પ્રશ્નો ફરજિયાત છે.
👉E-mail id કાળજી પૂર્વક લખવું નહીતર સર્ટીફિકેટ આપી શકાસે નહીં.
👉50% થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર દરેક ને ડીજીટલ સર્ટીફિકેટ મળશે
👉ભારતનો કોઇ પણ નાગરિક આ ક્વિઝ આપી શકશે.
0 Comments